Share:
Share:
પૂજા રૂમ બાદ રસોડાને ઘરનો સૌથી પવિત્ર રૂમ માનવામાં આવે છે, કારણ કે, અહીં પોષણ અને અન્નના દેવી મા અન્નપૂર્ણાનો વાસ ગણાય છે. આપણે દરરોજ આપણું ભોજન રસોડામાં બનાવીએ છીએ, જેને આરોગવાથી આપણને આપણા રોજિંદા કામો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, ભૂખની આપણી મૂળભૂત જરૂરિયાત સંતોષાય છે અને તે આપણને ચુસ્ત-તંદુરસ્ત રાખે છે.
રસોડાના વાસ્તુની યોગ્ય ગોઠવણ કરવાથી તે બીમારીઓને આમંત્રિત કરનારી નકારાત્મક ઊર્જાને દૂર રાખીને હકારાત્મક વાતાવરણ વડે આરોગ્યપ્રદ જીવનની ખાતરી કરે છે. વાસ્તુના નિયમો મુજબ નહીં બનાવવામાં આવેલું રસોડું આર્થિક ભારણ, બીમારી, કૌટુંબિક વિખવાદોને નોતરે છે.
અહીં ઉપર વાસ્તુ મુજબ રસોડું બનાવવાના અને હકારાત્મક કંપનોને ઉત્પ્રેરિત કરવાના તથા તમને અને તમારા તમામ પરિવારજનોને ચુસ્ત-તંદુરસ્ત રાખવા માટેના તમામ સૂચનો આપવામાં આવ્યાં હતા.
પૂજાનો રૂમ એ તમારા ઘરનો વધુ એક શુભ અને પવિત્ર હિસ્સો છે તથા તમારા ઘરમાં શાંત અને નિર્મળ વાતાવરણનું સર્જન કરવા માટે તેના પર સવિશેષ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. પૂજા રૂમ માટેના વાસ્તુ અંગે વધુ વાંચો.