25 ઓગસ્ટ, 2020
ઘરનો પાયો નાખતા પહેલા પ્લોટમાં ખોદકામ કરવામાં આવે છે. પાયો તમારા ઘરના માળખાનું વજન પાયાની નીચેની મજબૂત માટીમાં તબદીલ (ટ્રાન્સફર) કરે છે. જો ખોદકામનું કામ યોગ્ય રીતે કરવામાં ન આવે, તો પછી પાયો નબળો પડે છે, જે દિવાલો અને થાંભલાઓમાં તિરાડો લાવી શકે છે.
ખોદકામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અહીં આપેલ છે.
1. સુનિશ્ચિત કરો કે ખોદકામ શરૂ થાય તે પહેલાં પ્લોટ પરના લેઆઉટ ચિન્હો યોગ્ય રીતે કરેલ હોય.
આ તમારા ઘરને મજબૂત પાયો આપવા માટે યોગ્ય ખોદકામની પ્રક્રિયાની કેટલીક ટીપ્સ છે.
This website uses cookies to serve content relevant for you and to improve your overall website
experience.
By continuing to visit this site, you agree to our use of cookies.
Accept
તમારા પ્રશ્નોના જવાબ મેળવો
“અલ્ટ્રાટેક ભારતની નંબર 1 સિમેન્ટ છે” – વિગતો
Address
"B" Wing, 2nd floor, Ahura Center Mahakali Caves Road Andheri (East) Mumbai 400 093, India
© 2020 તમામ હકો અનામત રાખવામાં આવ્યા છે, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ.